સુરતઃ વિધિ દ્વારા પૈસા ડબલ કરવાની લાલચ આપી ભુવાએ પડાવ્યા છ લાખ રૂપિયા, મહિલાએ કર્યો આપઘાત
abp asmita
Updated at:
04 Mar 2022 05:46 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતના કતારગામમાં રહેતા જયશ્રી બેનને ભુવાના ચક્કરમાં પડવું ભારે પડ્યું છે. ભુવાએ છ લાખ રૂપિયા પડાવી લેતા મહિલાએ આપઘાત કરી લીધો છે. વિધિ દ્વારા રૂપિયા ડબલ કરવાની લાલચ આપી પૈસા માંગ્યા હતા.