સુરત: VNSGU માં પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે થયેલા ઘર્ષણનો મામલો, પીઆઇની કરાઈ બદલી
abp asmita
Updated at:
14 Oct 2021 08:02 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરત:VNSGU માં પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે થયેલા ઘર્ષણ મામલે કાર્યવાહી કરાઈ છે. ઉમરા પોલીસ મથકે પીઆઇની બદલી કરવામાં આવી છે. ગરબા રમવા મુદ્દે બબાલ થઇ હતી. જે બાદ મામલો બિચકયો હતો અને રાજ્યભરમાં તેના પડઘા પડયા હતા. પોલીસ કમિશ્નરે આજે પીઆઇની બદલીના આદેશ આપ્યા હતા.