સુરત:મોટા વરાછાના વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં ભક્તો-સંતો વકર્યો વિવાદ, પોલીસ ફરિયાદ નોંધાઈ

Continues below advertisement

સુરતના મોટા વરાછામાં આવેલા વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં ભક્તો અને સંતો વચ્ચેનો વિવાદ વધી રહ્યો છે. 24 ભક્તો વિરુદ્ધ સંતોએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. સ્વામીને માર મારવાનો તથા હવનમાં ખલેલ પોહચાડવાનો આરોપ સંતોએ ભક્તો પર લગાવ્યો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram