સુરત: મહારાષ્ટ્રથી આવતી બસોમાં સવાર મુસાફરોનો કરવામાં આવી રહ્યાં છે કોરોના ટેસ્ટ

Continues below advertisement
સુરતમાં કોરોના કહેર વધતા ટેસ્ટિંગ પુરજોશમાં ચાલુ કરવામાં આવ્યું છે. શહેરના ચેકપોસ્ટ પર  કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે.  ખાસ કરીને મહારાષ્ટ્રથી આવતી બસોમાં સવાર મુસાફરોનો કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. આ સિવાય સુરત મનપા દ્વારા સુરત ના બસ સ્ટેન્ડ પર બનાવાયું સ્પેશિયલ કોરોના ટેસ્ટિંગ સેન્ટર બનાવવામાં આવ્યું છે. દિવાળી ને લઈ કોરોના કહેર વધતા સુરત ના 8 ઝોન માં 72 સ્થળો પર કોરોના ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. સુરત શહેરમાં 150 થી 200 કેસો રોજ નોંધાઇ રહ્યા છે. 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram