સુરતઃ શહેરમાં આજથી કોરોના વેક્સિનેશનનું મહાઅભિયાન કરાશે શરૂ, કેટલા કેન્દ્ર પર કરાશે કામગીરી?
abp asmita
Updated at:
14 Dec 2021 11:49 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરત શહેરમાં આજથી કોરોનાના રસીકરણનું મહાઅભિયાન શરૂ કરવામાં આવશે. શહેરના 327 રસીકરણ કેન્દ્ર પર વેક્સિનેશનની કામગીરી કરાશે. સોમવારે 17 હજારથી વધુ લોકોનું વેક્સિનેશન કરાયું હતું.