Surat Fire | એથર કંપનીમાં ભીષણ આગ લાગતા 20 કામદારો દાઝ્યા, જુઓ શું છે સ્થિતિ?
abp asmita
Updated at:
29 Nov 2023 10:54 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppSurat Fire | સુરતની એથર કંપનીમાં ભીષણ આગ લાગતા 20 કામદારો દાઝી ગયા છે. હાલ તમામને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.