Surat: ચાર ભાઈએ રક્ષાબંધન પહેલા ગુમાવી બહેન, સાસરિયાઓ વિરુદ્ધ કરી ફરિયાદ

Continues below advertisement

સુરતના સિંગણપોર વિસ્તારમાં બહેનનું રક્ષાબંધન પહેલા જ શંકાસ્પદ રીતે મોત થયું છે. ભાઈઓએ સાસરીયા વિરુદ્ધ બહેન પર અત્યાચાર કરી હત્યા કરી હોવાનો આરોપ લગાવ્યો છે. ભાઈઓએ શારિરીક અને માનસિક ત્રાસ આપ્યો હોવાની ભાઈઓએ ફરિયાદ કરી છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram