સુરતઃ છ ફર્નિચર ઉત્પાદકોને ત્યાં GSTની તપાસ, કરોડોની કરચોરીની સંભાવના

Continues below advertisement

સુરત શહેરમાં છ ફર્નિચર ઉત્પાદકોને ત્યાં જીએસટીની તપાસ શરૂ થઈ છે. પાકુ બિલ ન બનાવીને કરોડોની કરચોરી કરતા હોવાની શક્યતાઓ છે. આદિનાથ ફર્નિચર, દક્ષેશ ફર્નિચર, લાઈફ સ્ટાઈલ ફર્નિચરને ત્યાં તપાસ કરવામાં આવી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram