Surat:સરસ્વતી આવાસમાં છતના પોપડા પડતા આઠ મહિનાની માસૂમે ગુમાવ્યો જીવ, પરિવારજનોએ કરી ન્યાયની માંગ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
21 Jun 2021 02:00 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરત(Surat)ના પાંડેસરા(Pandesara)ના સરસ્વતી આવાસમાં છતના પોપડા પડવાથી આઠ મહિનાની સિયા ખાંડે(Sia Khande) નામની બાળકીનું મોત થયું છે. બાળકીના મોત બાદ પરિવારજનોમાં આક્રોશ જોવા મળ્યો છે. પરિવારજનોએ ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવાનો નિર્ણય કર્યો છે.