Surat: વરાછા-કતારગામ જ્વેલર્સ એસો.એ CM રૂપાણીને પત્ર લખીને શું કરી માંગ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
26 May 2021 03:23 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતમાં વરાછા(Varachha)-કતારગામ(Katargam) જ્વેલર્સ એસોસિએશને(Jewelers Association) મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.સુરતમાં જ્વેલર્સ ઉદ્યોગ માટે સવારે 10થી સાંજે 8 વાગ્યોનો સમય કરવાની આ પત્રમાં માંગ કરવામાં આવી છે.