સુરત મિલ માલિકો કોલસાના સ્થાને ચીંધીનો કરે છે ઉપયોગ, GPCBને કરાઇ ફરિયાદ

Continues below advertisement

કોલસાનો ભાવ વધી જતા સુરત મિલ માલિકો ચીંધી સળગાવી રહ્યા હોવાની ફરિયાદ કરાઈ છે. GPCBને આ અંગે ફરિયાદ કરાતા તપાસ હાથ ધરાઇ છે. મિલ માલિકો બેફામ પ્રદૂષણ કરતાં હોવાનો આરોપ પણ લગાવાયો છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram