સુરત મહાનગર પાલિકાની દબાણ હટાવવાની કામગીરી, લારી ધારકોમાં રોષ, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
17 Nov 2021 06:22 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરત મહાનગર પાલિકાએ દબાણ હટાવવાની કામગીરી કરી છે. સિવિલ ચાર રસ્તા પર આ કામગીરી કરવામાં આવી છે. સિવિલ ચાર રસ્તા પરથી લારી-ગલ્લા દૂર કરવામાં આવ્યા છે. નડતરરૂપ લારીઓ અને ગલ્લાઓ દૂર કરવામાં આવ્યા હતા. કોર્પોરેશનની કામગીરીથી લારી ધારકોમાં રોષ જોવા મળી રહ્યો છે.