સુરતઃ વચગાળાના જામીન મળતા જેલમાંથી નારાયણ સાંઇ આવ્યો બહાર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
05 Dec 2020 05:12 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
આશ્રમમાં ભણતી સગીર વિદ્યાર્થીની પર બળાત્કારના કેસમાં આજીવન કેદની સજા કાપી રહેલા અને જેલમાં બંધ આસારામનો પુત્ર નારાયણ સાંઈ સાત વર્ષે આજે શનિવારે જેલની બહાર આવ્યો હતો. ગુજરાત હાઈકોર્ટે નારાયણ સાંઈને તેની માતાની સારવાર માટે 14 દિવસના પેરોલ આપ્યા છે.