સુરત:બહાદુર યુવકની આજે કોઈ નથી પૂછી રહ્યું ખબર અંતર, લૂંટારુઓથી બચાવ્યા હતા લોકોને
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
26 Aug 2021 07:51 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતના અનિલ ડાંગર નામના યુવકે અનેક લોકોના જીવ અને મુદ્દામાલ બચાવ્યા હતા. પરંતુ આ બહાદુર યુવકની ખબર અંતર પૂછવા માટે હાલ કોઈ દેખાઈ રહ્યું નથી. ભરુચ પાસે લૂંટારુઓએ બસ લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આ સમયે લૂંટારુઓ સાથે બાથ ભીડીને અનિલ ડાંગરે લોકોના જીવ બચાવ્યા હતા.