Surat: કોરોના સંક્રમણ અંગે સુરતની જનતાએ સરકારને શું કરી અપીલ, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
12 Apr 2021 11:55 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યમાં કોરોના સંક્રમણ અંગે સુરતના લોકોએ જણાવ્યું કે,લોકડાઉનની કોઈ જરૂર જણાતી નથી, લોકોએ પોતાની જાતને સાચવવા માટે કોરોનાના નિયમોનું પાલન કરવું જોઈએ. ઈન્જેક્શનની તંગી માટે સરકારે માર્કેટમાં છૂટ આપવી જોઈએ.