Surat: પોલીસ કમિશ્નરે પ્રેસ કોન્ફરન્સ કરીને લોકોની મુંઝવણ કરી દૂર, જુઓ વીડિયો
Continues below advertisement
સુરત પોલીસ કમિશ્નરે પ્રેસ કોન્ફરન્સ કરીને તમામ લોકોની મુંઝવણ દૂર કરી છે. તેમણે કહ્યું કે, જીવન જરૂરિયાત વાળી સેવાઓ જ ચાલું રહી શકશે.સાથે જ સોશિયલ ડિસ્ટસિંગ સાથે શાકભાજીના લારી ગલ્લા ખુલ્લા રાખી શકાશે.
Continues below advertisement