સુરતઃ નવરાત્રિમાં કોરોનાના નિયમોનું પાલન કરાવવા પોલીસ સતર્ક, આયોજકો સાથે કરી બેઠક
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
06 Oct 2021 02:19 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆવતીકાલથી શરૂ થતા નવરાત્રિના પર્વને લઈને સુરતમાં પોલીસ સતર્ક બની ગઈ છે. રાત્રે 11.30 વાગ્યા સુધી ગરબા પુરા કરી દેવાની પોલીસે અપીલ કરી છે. સુરત પોલીસે શેરી ગરબાના આયોજનકો સાથે મહત્વની બેઠક કરી છે.