Surat: હવે શાકભાજીમાં થયેલા ભાવ વધારાએ તોડી મધ્યમવર્ગની કમર, પ્રતિ કિલોએ કેટલા વધ્યા ભાવ?

Continues below advertisement

સુરતમાં શાકભાજીના ભાવમાં 10થી 20 રૂપિયાનો વધારો થયો છે. વેપારીઓના કહ્યાં પ્રમાણે, મહારાષ્ટ્રમાં વરસાદને કારણે  શાકભાજીના ભાવમાં વધારો થયો છે. 15 દિવસ પહેલા કારેલાનો ભાવ 20 રૂપિયા હતો આજે 40 રૂપિયા થઈ ગયો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram