Surat: ગજેરાબંધુઓ વિરુદ્ધ કાર્યવાહીમાં હજું થઈ રહ્યો છે વિલંબ, શું કહ્યું શિક્ષણમંત્રીએ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
05 Aug 2021 04:39 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતમાં સરકારની ઉપરવટ જઈને શાળા ચાલુ રાખવાના સંદર્ભે ગજેરાબંધુઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં હજું પણ વિલંબ દાખવવામાં આવી રહ્યો છે. શિક્ષણમંત્રી હજુ જો અને તોની વાતો કરી રહ્યાં છે. શિક્ષણમંત્રીએ કહ્યું કે, અધિકારીઓની તપાસમાં બેદરકારી જણાશે તો પગલા લેવામાં આવશે.