સુરત: VNSGUમાં સિંડિકેટની બેઠક મળી, માસ પ્રમોશન બાદ વિદ્યાર્થીઓની બેઠકમાં 10 ટકાના ઘટાડાનો નિર્ણય

Continues below advertisement

સુરતની VNSGUમાં સિંડિકેટની બેઠક મળી હતી. ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ માટે 10 ટકાના ઘટાડાનો નિર્ણય કરાયો છે. માસ પ્રમોશન બાદ વિદ્યાર્થીઓની બેઠકમાં 10 ટકાના ઘટાડાનો નિર્ણય કરાયો છે. સુરતમાં પરપ્રાંતિયોની સંખ્યા વધવાથી આ નિર્ણય કરાયો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram