Surat: રિંગરોડ ઓવરબ્રિજનો ઉપરનો ભાગ રહેશે બંધ,ક્યારે શરૂ થશે વાહન વ્યવહાર?,જુઓ ગુજરાતી ન્યૂઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
20 Aug 2021 07:01 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરત(Surat)ના રિંગરોડ ઓવરબ્રિજ(overbridge)નો ઉપરનો ભાગ બંધ રહેશે. રિંગરોડ અને બારડોલી રોડને જોડતા રેલવે ઓવરબ્રિજની કામગીરીના કારણે 21થી 29 ઓગસ્ટ દરમિયાન ઓવરબ્રિજનો ઉપરનો ભાગ બંધ રખાશે.