Surat:ઓલપાડનું આ મંદિર વધતા સંક્રમણને કારણે અચોક્કસ મુદ્દત માટે બંધ, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
09 Apr 2021 04:26 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતના ઓલપાડનું સિદ્ધનાથ મહાદેવ મંદિર અચોક્કસ મુદ્દત માટે બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. વધી રહેલા કોરોના સંક્રમણને કારણે આવતીકાલથી આ મંદિર દર્શન માટે બંધ કરવાનો નિર્ણય કરાયો છે.