સુરત શહેરમાં અસામાજિક તત્વોનો આતંક,અનવરનગરમાં 25થી 30 શખ્સોએ મચાવ્યો આતંક

Continues below advertisement

સુરત શહેરમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો. સલાબતપુરાના અનવરનગર ખાતે મોડી રાત્રે 25 થી 30 જેટલા ઈસમોએ આતંક મચાવ્યો હતો. તલવાર અને લાકડીઓ લઇને હુમલો કર્યો  હતો. હુમલાને પગલે સ્થાનિકોમાં નાસભાગ મચી ગઇ હતી. આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram