વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓના હિતમાં લીધો મહત્વનો નિર્ણય
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
22 Sep 2021 11:46 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી(Veer Narmad South Gujarat University)એ મહત્વનો નિર્ણય કર્યો છે. છેલ્લા વર્ષ અને સેમેસ્ટરના વિદ્યાર્થીઓ તમામ વિષયનું રિ-એસસમેન્ટ કરાવી શકશે.