સુરતમાં દિવાલ ધરાશાયી: વધુ બે કામદારનાં મોત સાથે મૃત્યુઆંક 4 પર પહોંચ્યો

Continues below advertisement

સુરતના મોટા વરાછા વિસ્તારમાં એક નિર્માણાધિન બાંધકામ પ્રોજેકટમાં મોટી દૂર્ઘટના ઘટી છે. અહીં બિલ્ડિંગ સાઇટ પર માટીની ભેખડ ધસી પડતા ચાર લોકોના મોત થયા છે, જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. માહિતી પ્રમાણે કુલ 6 લોકો માટીમાં દટાયા હતા, જેમાંથી ચારના મોત થયા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram