સુરતના આઠ ઝોનમાં વોર રૂમ તૈયાર, સવારે આઠથી રાત્રે 10 સુધી માહિતી મળશે

Continues below advertisement

કોરોનાની સ્થિતી અંગે માહિતી એકત્ર કરી યોગ્ય કાર્યવાહી કરવા સુરત શહેરમાં 8 વોરરૂમ તૈયાર કરાયા  છે. સવારે 8થી રાત્રે 10 વાગ્યા સુધી વોરરૂમ કાર્યરત રહે છે. વોરરૂમમાં પાલિકાના આરોગ્ય વિભાગની ટીમ કાર્યવાઈ કરવા કમાન્ડ આપે છે. ધનવંતરી રથ અને સંજીવની રથ હોમઆઈસોલેટ દર્દીની માહિતી મેળવી વોરરૂમને આપે છે. દર્દીની હાલત ગંભીર જણાય તો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram