Vadodara: કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે ખાણીપીણીની લારીઓ અંગે શું વિચારણા ચાલી રહી છે?,જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
26 Apr 2021 04:52 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવડોદરામાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે ભીડભાડવાળી ખાણીપીણીની જગ્યાઓ સાંજે 6 વાગ્યાથી બંધ કરવા અંગે વિચારણા કરાઈ રહી છે. અહીં રાતના આઠ વાગ્યા પછી પણ ખાણીપીણીની લારીઓ ચાલતી હોય છે.