વડોદરાઃ સ્વામીજીના નિધનથી ભક્તોમાં શોકની લાગણી, શું કહ્યું પૂર્વ માહિતી કમિશ્નરે?

Continues below advertisement

સોખડા(Sokhada)ના હરિપ્રસાદ સ્વામીજી(Hariprasad Swamiji)ના નિધન પછી ભક્તોમાં શોકની લાગણી જોવા મળી રહી છે. આ અંગે પૂર્વ માહિતી કમિશ્નર ભાગ્યેભાઈ ઝાએ કહ્યું કે, તે યુવાનોમાં ખુબ જ લોકપ્રિય હતા. તેઓ શિબિરમાં મને ખુબ જ પ્રેમપૂર્વક બોલાવતા હતા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram