રાજ્યના જળાશયોમાં થઈ નવા નીરની આવક, કેટલા જળાશયોમાં કેટલો છે જથ્થો?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
27 Jul 2021 11:26 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યોમાં વરસેલા સાર્વત્રિક વરસાદ(Universal rains)થી રાજ્યના મોટા 207 જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. જેમાંથી 5 જળાશય સંપૂર્ણ ક્ષમતા સાથે ભરાયા છે. હાલ 207 જળાશયોમાં 44.41 ટકા પાણીનો જથ્થો છે.