સોખડા મંદિર વિવાદ મામલે પોલીસ આ સ્વામીની કરશે પૂછપરછ

Continues below advertisement

વડોદરા: સોખડા મંદિર વિવાદ મામલે મોટી સમાચાર સામે આવ્યા છે. સુરતના બે યુવકોની તાલુકા પોલીસ મથકે અપાયેલી અરજી બાદ કાર્યવાહી થશે. જેમા  પ્રેમ સ્વરૂપ સ્વામી અને ત્યાગ વલ્લભ સ્વામી સહિત 9ની પોલીસ પૂછપરછ કરશે. બે સંતોના મહિલા સાથે અફેર અને યુવક - સેવક સાથે સેક્સ્યુઅલ હેરેસમેન્ટના સેવકો દ્વારા આક્ષેપ થયા હતા.બંને ફરિયાદીના જવાબો લેવાયા બાદ પુરાવો માટે પૂછપરછ કરાઇ. આ ઉપરંત તાલુકા પોલીસ પ્રેમ સ્વરૂપ સ્વામી જ્ઞાન સ્વરૂપ સ્વામી, સરલ સ્વામી, ત્યાગ વલ્લભ સ્વામી, સેક્રેટરી જયંત દવે, પ્રણય, બંટી, શ્રેયસ, અને પીન્ટુની પૂછપરછ કરશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram