વડોદરા M.S યુનિવર્સિટીની જમીનનો મમમલો, અરવિંદ સિંધા-અતુલ ગામેચાએ હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા

Continues below advertisement

વડોદરા એમએસ યુનિવર્સિટીની કારેલીબાગ વિસ્તારની જમીન  બિલ્ડરને આપી દેવાનો મામલો સામે આવ્યો છે. યુનિવર્સિટી, ખેડૂત અને વુડા વચ્ચે કોર્ટ કારવાઈ હોવા છતાં જમીન આપી દેવાઈ હોવાનો આરોપ લાગ્યો છે. આ મામલે RTI એકટીવીસ્ટ અરવિંદ સિંધા અને અતુલ ગામેચાએ હવે ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram