વડોદરાઃ સ્વામીજીના દિવ્યદેહને એમ્બ્યુલન્સમાં લઈ જવાઈ રહ્યો છે મંદિરે, ભક્તો કરી રહ્યા છે પાયલોટિંગ

Continues below advertisement
વડોદરા(Vadodara)ના સોખડાના આત્મીય હરિપ્રસાદ સ્વામીજી(Hariprasad Swamiji)ના દિવ્યદેહને મંદિર ખાતે લઈ જવાઈ રહ્યો છે. જ્યાં તેમની એમ્બ્યુલન્સ પર પુષ્પવર્ષા પણ કરવામાં આવી રહી છે. આ સાથે તેમના ભક્તો જ પાયલોટિંગ કરી રહ્યાં છે.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram