વડોદરાઃ પાદરામાં મોડી રાત્રે દુકાનમાં લાગી ભીષણ આગ, દુકાન બની ભડથૂ
abp asmita
Updated at:
15 Dec 2021 09:23 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવડોદરાના પાદરામાં મોડી રાત્રે ગોવિંદપુરા બજારમાં દુકાનમાં ભીષણ આગ લાગતા ચકચાર મચી ગઈ હતી. શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવ્યું છે. ભીષણ આગમાં દુકાન બળીને ભડથૂ બની ગઈ છે.