Vadodara Conocarpus | વડોદરા કોર્પોરેશને હાનિકારક કોનોકોર્પસ વૃક્ષો કાઢવાને બદલે લીધો ટ્રીમિંગનો નિર્ણય
gujarati.abplive.com
Updated at:
08 Nov 2023 05:30 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppVadodara Conocarpus | વડોદરા મનપા ની કોનોકાર્પસ મામલે પીછેહઠ. 2016 માં મિલિયન ટ્રીઝ પ્રોજેકટ અંતર્ગત કોનોકાર્પસ વાવવામાં આવ્યા. કુલ 54 હજાર કોનોકાર્પસ વાવ્યા હતા. ભૂગર્ભ જળ અને માનવ સ્વાસ્થ્ય ને હાનિ પહોંચાડે છે કોનોકાર્પસ. મહાનગર પાલિકાએ અગાઉ કોનોકાર્પસ ને જડમૂળથી કાઢી નાખવાનો નિર્ણય લીધો હતો. કોનોકાર્પસ ને ઉગાડવા કરતા જડમૂળ થી ઉખેડવાનો ખર્ચ વધુ. ખર્ચ વધુ હોવાથી પાલિકા હવે કોનોકાર્પસ ને નાના કરશે. 25 હજાર કોનોકાર્પસ ટ્રી ટ્રીમિંગ કરી નાના કરાશે. તો 25 હજાર મોટા વૃક્ષો નું શુ થશે તેવા સવાલ ઉપસ્થિત થયો.