Vadodara | નર્મદા નદીમાં ન્હાવા પડેલા ચાર કિશોર પાણીમાં તણાયા, ત્રણના મોત
abp asmita
Updated at:
15 Nov 2023 10:34 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppVadodara | નર્મદા નદીમાં ભદારીના છ કિશોરો ન્હાવા માટે આવ્યા હતા.. એવામાં ન્હાવા પડેલા ચાર કિશોર પાણીમાં તણાઈ જતા ત્રણ કિશોરના મોત થયા છે.