વડોદરા:સોખડા મંદિર બહાર હરિભક્તોની લાંબી કતારો, સ્વામીજીના દિવ્યદેહના દર્શન કરવા ઉમટી ભીડ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
28 Jul 2021 04:57 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસોખડાના (sokhda) હરિપ્રસાદ સ્વામીજીના (swami hariprasaad) અક્ષરધામ થયા બાદ, ભકતોમાં શોકની લાગણી જોવા મળી રહી છે. દેશ-વિદેશમાં રહેતા હરિભક્તો સ્વામીજીના દિવ્યદેહના (dead body) દર્શન કરવા આવી રહ્યા છે. સોખડા મંદિર બહાર ભક્તોની લાંબી કતારો જોવા મળી રહી છે. રવિવારે (sunday) સ્વામીજીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.