વડોદરા:મહિલા તબીબના મૃત્યુ બાદ કરાયું અંગદાન, 4 લોકોનું મળ્યું નવજીવન, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
20 Nov 2021 09:15 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવડોદરામાં મહિલા તબીબના મૃત્યુ બાદ પરિવવારે તેના અંગ દાનનો નિર્ણય કર્યો હતો. મૃતક પરિવારના નિર્ણયથી 4 લોકોને અંગદાન મળ્યું. વડોદરામાં રહેતા અને ડેન્ટિસ્ટ તરીકે ફરજ બજાવતા ડૉ. ઋત્વી રાવ કારેલલીબાગ પાસેથી પસાર થઇ રહયા હતા. ત્યારે અકસ્માત સર્જાયો હતો અને તેમનું મોત થયું હતું.