સોમવારથી સ્કૂલો ખોલવાના સરકારના નિર્ણચનો વડોદરા વાલી એસોસિયેશને કર્યો વિરોધ

Continues below advertisement
સોમવારથી ધોરણ 10 અને 12ના વર્ગો ખોલવાના સરકારના નિર્ણચનો વડોદરા વાલી એસોસિયેશને વિરોધ કર્યો હતો. વાલીઓએ કહ્યું હતું કે, સ્કૂલો ખોલવી અયોગ્ય છે. સ્કૂલો ન ખોલવાની અપીલ કરી હતી.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram