વડોદરાઃ વાડી અને નિઝામપુરમાં બે લોકોના શંકાસ્પદ મોત, સ્થાનિકોએ શું લગાવ્યો આરોપ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
03 Aug 2021 07:58 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવડોદરામાં આવેલ વાડી અને નિઝામપુરમાં કોલેરાથી બે લોકોના શંકાસ્પદ મોત થયા હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે. સ્થાનિકોએ કહ્યું કે, વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગંદા પાણીની સમસ્યા છે. જેના કારણે રોગચાળો વકર્યો છે અનેક વાર રજુઆત કરવા છતા પણ હજુ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી.