આપણી ખબરઃ હવે રશિયાના નિશાને ખારકીવ, આજે 100થી વધુ લોકો થયા ઈજાગ્રસ્ત

Continues below advertisement

આજે યુક્રેન અને રશિયા વચ્ચેના મહાયુદ્ધનો સાતમો દિવસ છે. રશિયા વધુ આક્રમક બની રહ્યું છે. યુક્રેનના ખારકીવ શહેરમાં આજે 21 લોકોના મોત અને 112 લોકો ઘાયલ થયા છે. રશિયન સેનાના પેરાટૂપર્સ ખારકીવમાં ઉતર્યા હોવાની યુક્રેન સેનાએ પુષ્ટી કરી છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram