યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ સુરક્ષિત, યુક્રેનમાં ભારતના રાજદૂતે શું કહ્યું?
abp asmita
Updated at:
26 Feb 2022 12:18 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appયુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ સુરક્ષિત છે. વિદ્યાર્થીઓને સુરક્ષિત સ્થળે રખાયેલા સ્થળ પર એબીપી અસ્મિતા પહોંચ્યું છે. ફસાયેલા ભારતીયો માટે એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે.