સમાચાર શતક: વ્યાજ દરોમાં કોઈપણ ફેરફાર ન કરવાનો RBIનો નિર્ણય, જુઓ મહત્વના સમાચાર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
06 Aug 2021 02:42 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવ્યાજ દરોમાં (interest rates) કોઈપણ ફેરફાર ન કરવાનો RBIનો નિર્ણય. રિવર્સ રેપો રેટ રહેશે 3.55 ટકા. અમદાવાદમાં બી.જે.મેડિકલ કોલેજના તબીબોની હડતાળ. રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની શક્યતા નહિવત. MSPમાં પાક ખરીદ કૌભાંડ થયા હોવાની આશંકા. ખેડૂત નેતા (RakeshTikait) રાકેશ ટીકૈતનો આરોપ. CBI તપાસની માંગ કરાઈ.