યુક્રેનથી પરત આવેલી વલસાડની અનેરી પટેલે જણાવી સ્થિતિ, કહ્યું-‘યુક્રેનમાં લોકો ભયભીત’

Continues below advertisement

યુક્રેનમાં હવાઈ અડ્ડા પર રશિયાના હુમલાથી એર કનેકટિવિટી પણ બંધ થઈ ચૂકી છે. જેના કારણે યુક્રેનમાં અનેક ભારતીયો ફસાયા છે. છેલ્લે આવેલી ફ્લાઈટમાં વલસાડની અનેરી પટેલ પણ પરત ફરી છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram