Russia Ukraine War: યુક્રેનના ખારકિવમાં ભારતીય વિદ્યાર્થી વસ્તુ ખરીદવા નીકળ્યો બહાર ને મળ્યું મોત
abp asmita
Updated at:
01 Mar 2022 06:04 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયું છે. ખારકિવમાં ફાયરિંગ દરમિયાન વિદ્યાર્થીનું મોત થયું છે. વિદેશ મંત્રાલયે મંગળવારે ટ્વીટ કરીને આ જાણકારી આપી. મંત્રાલય વિદ્યાર્થીના પરિવારના સંપર્કમાં છે. મૃતકનું નામ નવીન શેખરપ્પા છે. તે 21 વર્ષનો હતો. વિદ્યાર્થી કર્ણાટકના હાવેરીના ચલગેરીનો રહેવાસી હતો.