રશિયા- યુક્રેન મહાયુદ્ધઃ યુક્રેને કર્યો રશિયાના 800 લોકોને ઠાર માર્યાનો દાવો

Continues below advertisement

રશિયા અન યુક્રેન વચ્ચે મહાયુદ્ધ ચાલી રહ્યું છે. એવામાં યુક્રેને રશિયાના 800 લોકોને ઠાર માર્યાનો દાવો કર્યો છે. રશિયાની 130 બખ્તરબંધ ગાડીઓને નષ્ટ કરવામાં આવી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram