'કપિલ સિબ્બલ મુસલમાન સમાજના પક્ષમાં દલીલો કરે અમને વાંધો નથી, પણ ....'

Continues below advertisement
ધંધુકાઃ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ધંધુકામાં જાહેરસભા કરી હતી. આ સમયે મોદીએ ધંધુકાની જૂની યાદો તાજી કરી હતી. તેઓ ધંધુકામાં ઓળો ખાવા માટે આવતા હતા, તેમ પણ તેમણે કહ્યું હતું. આ સમયે તેમણે ભૂતકાળમાં ધંધૂકાની હાલત કેવી હતી તે અંગે પણ વાતચીત કરી હતી. એટલું જ નહીં, મોદીએ પોતાના ભાષણ દરમિયાન રામ મંદિરનો મુદ્દો ઉછાળ્યો હતો અને કપિલ સિબ્બલ પર પ્રહાર કર્યા હતા.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram