શંકરસિંહે વાધેલાએ વિપક્ષના નેતા અને ધારાસભ્ય પદેથી આપ્યું રાજીનામું, લગાવ્યા આવા આરોપ, જુઓ વીડિયો

Continues below advertisement

અમદાવાદ: શંકરસિંહ વાધેલાએ કોંગ્રેસ સાથે છેડા ફાડ્યા પછી આજે અચાનક શંકરસિંહ વાઘેલાએ વિપક્ષના નેતા અને ધારાસભ્ય પદેથી પણ રાજીનામું આપી દીધુ છે.

શંકરસિંહ વાઘેલાએ પોતાના રાજીનામું સોનિયા ગાંધીને મોકલી આપ્યું છે અને સોનિયા ગાંધીને સંબોધીને તેમને કહ્યું છે કે અહેમદ પટેલ અને અશોક ગેહલોતનો હાકારાત્મક પ્રતિભાવ ના મળતા તેમને રાજીનામું આપ્યું છે. શંકરસિંહ વાધેલાએ આ વાતનો ઉલ્લેખ પોતાના રાજીનામામાં કર્યો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram