'બહાર નીકલો ઔર જાધવ કા બદલા લો, પાકિસ્તાની દીખે તો માર કે પેડ સે લટકા દો'
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
ગાયક અભિજીત ભટ્ટાચાર્યએ કુલભૂષણ જાધવને પાકિસ્તાનમાં ફાંસી આપવાના નિર્ણય પર સવાલ ઉઠાવ્યો છે અને તેમણે કુલભૂષણની ફાંસી રોકવાની માંગ કરી છે. એટલું જ નહીં, તેમણે પાકિસ્તાનના કાર્યક્રમમાં હોહા કરતી પાર્ટીઓને કાગળના વાઘ ગણાવ્યા છે અને સાથે બહાર નીકળીને જાધવનો બદલો લેવા હાંકલ કરી છે. તેમણે જણાવ્યું હતું કે, ભારતમાં જ્યાં પણ પાકિસ્તાની દેખાય, તેને ઝાડ પર લટકાવી દો.