કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ એવું કેમ કહ્યું કે, હું મુખ્યમંત્રીની રેસમાં નથી? જુઓ વીડિયો

Continues below advertisement
ગાંધીનગરઃ બે દિવસ પહેલાં એવા અહેવાલો વહેતાં થયા હતા કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીની જગ્યાએ કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાને મુખ્યમંત્રી બનાવાશે. આ અહેવાલોને કારણે અનેક તર્ક-વિતર્ક શરૂ થઈ ગયા હતા. ત્યારે મનસુખ માંડવીયાએ આ મુદ્દે સ્પષ્ટતા કરી હતી કે, તેઓ મુખ્યમંત્રીની રેસમાં નથી. આ અફવા છે. તેમજ રૂપાણી પાંચ વર્ષ પૂરા કરશે, તેમ પણ તેમણે જણાવ્યું હતું.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram