ઉત્તરકાશીથી હરિદ્વાર જતી બસ ઊંડી ખીણમાં ખાબકીઃ 6નાં મોત, 9 ઘાયલ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
ઉત્તરકાશીથી હરિદ્વાર જઈ રહેલી uk pa 1929 નંબરની બસ ચંબાથી 15 કિ.મી દૂર ઊંડી ખીણમાં ખાબકી છે. આ અકસ્માતમાં છ લોકોના મોત થયા છે, જ્યારે 9 લોકો ઘાયલ થયા છે. હાલ બચાવકામગીરી ચાલું છે.